વાવાઝોડું ફૂંકાતા કેરીને નુકશાન
વિજયનગરમાં ગત બે દિવસથી
રાત્રીના ત્રણેક વાગ્યા બાદ વાવાઝોડું ફૂંકાતા માંડ નીંદર માણતા લોકોએ ઘર માં ભરાઈ
જવું પડી રહ્યું છે. જ્યારે ભારે પવન ફૂંકાવના કારણે દેશી કેરી ના પાકને વ્યાપક
પણે નુકશાન થવા પામ્યું હોવાનું પાડેલા ગામની મહિલા એ જણાવ્યું. જ્યારે આંબા પરથી પડેલી કાચી કેરીઓ વેચનારાઓએ કિલોના ૨૦ રૂપિયે કેરી વેચવી પડી.



