
રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે ની બદલી !
ગાંધીનગર કમિશ્નર કચેરી એ થી જિજ્ઞાશાબેન કે.દવે રાજકોટ પ્રોગ્રામ ઓફિસર તરીકે મુકાયા.રાજકોટ જિલ્લા માં આઈ.સી.ડી.એસ વિભાગ માં વર્ષ ૨૦૧૮ માં મેંદરડા સી.ડી.પી.ઓ માથી પ્રમોશન મેળવી ને રાજકોટ જિલ્લા પ્રોગ્રા....

વેસ્ટન રેલ્વે દ્વારા લેવાયો મોટો નિર્ણય
દક્ષિણ ગુજરાતના અપડાઉન કરનારાઓ માટે રાહતના સમાચાર વેસ્ટન રેલ્વે 6 એપ્રિલથી સુરત વિરાર મેમુ 7 એપ્રિલ થી વિરાર ભરૂચ મેમુ ભરૂચ સુરત મેમુ સુરત વિરાર મેમુ વિરાર દાહણુ રોડ બોરીવલી મેમુ ૮ એપ્રિલ થી બોરીવલી વ....

ઝઘડિયામાં બે દિવસ ત્રણ સ્થળે કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
ઝઘડિયામાં બે દિવસ ત્રણ સ્થળે કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ૪૫ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોરોના રસીકરણ ....

મોરબીમાં સબ જેલ ખાતે રસીકરણ ના કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.
વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોરબી સબ જેલ ખાતે તા- ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ અર્બન હેલ્થ સેન્ટર લીલાપર- મોરબી દ્વારા ૪૫ વર્ષથી ઉપર ના તમામ કેદી/આરોપી ભાઈઓ ને વધતા જતા કોરોના વાયરસ ના નિયંત્રણ ના....

રાજપીપળા માં પોલીસ દ્વારા વાહન ચાલકો ને માસ્ક વિતરણ કરાયું અને માસ્ક પહેરવા અંગે જાગૃત કરાયા
રાજપીપળા માં પોલીસ દ્વારા વાહન ચાલકો ને માસ્ક વિતરણ કરાયું અને માસ્ક પહેરવા અંગે જાગૃત કરાયા રાજપીપળા : જુનેદ ખત્રી નર્મદા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ વ....

ઝઘડિયા જીઆઈડીસીની કંપની નો માલ હરિયાણા નહીં પહોંચાડવા બદલ પોલીસે વડોદરાના ટ્રાન્સપોર્ટની ધરપકડ કરી.
ઝઘડિયા જીઆઈડીસીની કંપની નો માલ હરિયાણા નહીં પહોંચાડવા બદલ પોલીસે વડોદરાના ટ્રાન્સપોર્ટની ધરપકડ કરી.ઝઘડિયા જીઆઈડીસી થી હરિયાણા મોકલાવેલ મટીરીયલ નો મુદ્દામાલ ઝઘડિયા પોલીસે રિકવર કર્યો.ઝઘડિયા જીઆઈડીસીની ....

ધોરાજીમાં પરીણીતાએ કર્યો કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ
(મીત ગાંધી દ્રારા) ધોરાજી : ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં રહેતા ફિરદોસબેન કાદરભાઈ ઉનાવાલા નામની પરીણીતાએ પોતાના ઘરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે....

દિયોદર તાલુકા વિકાસ અધિકારી તરીકે એન સી ઠાકોરે ચાર્જ સંભાળ્યો
દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ TDO તરીકે પી.આર.દવે ચાર્જમાં હતા ત્યારે વહીવટીતંત્ર દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ TDO તરીકે ફરજ બજાવેલ એન સી ઠાકોર ને પુનઃ ૧૨ માસના ....

જેતપુર તાલુકામાં વધુ એક મર્ડર
જેતપુર તાલુકામાં વધુ એક મર્ડરજેતપુર તાલુકાના પાચપીપળા ગામે ત્રણેક દીવસ પેહલા થયેલ હુમલામા ઘાયલ ભાવેશ મોરબીયાનુ મોત રાજકોટ સારવાર દરમિયાન થયુ મોત

દાહોદમાં ૧ એપ્રીલથી ૪૫ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી અપાશે
રિપોર્ટર. અજય.સાંસીદાહોદમાં ૧ એપ્રીલથી ૪૫ કે તેથી વધુ વયના તમામ વ્યક્તિઓને કોરોનાની રસી અપાશેજેઓ વેપાર ધંધા કરી રહ્યાં છે અને ૪૫ કે તેથી વધુ વયના છે તે તમામ લોકોને કોરોનાની રસી સત્વરે લઇ લેવા કલેક્ટરશ....