અવસાન નોંધ :દામનગર ( સુવાળીયા કોળી મરણ )
અવસાન નોંધસ્વ. કમુબેન મકવાણા તે વિનુભાઈ મકવાણા ના ધર્મ પત્ની થાય. ભુપતભાઈ, રાહુલભાઇ,બેન સોનલ ના માતૃશ્રી થાય તેમનું તાં.૦૯/૦૨/૨૦૨૧ રોજ અવસાન પામેલ છે.તેમની ઉતર ક્રિયા તાં.૧૫/૦૨/૨૦૨૧ સોમવાર ના રોજ તેમન....
બાબરા તાલુકા ના યુવા પત્રકાર તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ગુજરાત ના ઉપ પ્રમુખ રાહુલભાઈ પરમાર નો આજ જન્મદિવસ.
બાબરા તાલુકા ના યુવા પત્રકાર તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકતા કમિટી ગુજરાત ના ઉપ પ્રમુખ રાહુલભાઈ પરમાર નો આજ જન્મદિવસ.(ખુબ જ ટુંક સમય માં બાબરા તાલુકા માં પત્રકાર ક્ષેત્રે મોટુ નામ ધરાવતા રાહ....
રાજુલા શહેર NSUI દ્વારા કારોબારી મિટિંગ યોજાઈ.
રાજુલા શહેર NSUI દ્વારા કારોબારી મિટિંગ યોજાઈ.આ મિટિંગ રાજુલા શહેર NSUI પ્રમુખ રવિરાજભાઈ ધાંખડાની અધ્યક્ષ સ્થાને યોજાઈ.આજ રોજ રાજુલા શહેર NSUI ની કારોબારી મિટિંગ નું આયોજન આહીર સમાજની વાડી ખાતે આયોજન ....
બગસરા ખાતે હજરત મહંમદ શાહ પીર ના ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવી
બગસરા ખાતે હજરત મહંમદ શાહ પીર ના ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવી હતી કોરોના મહામારી ચાલી રહી છે જેને ધ્યાનમાં રાખી બગસરાના સ્થાનિક લોકો દ્વારા ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતીબગસરા ના લોકો નો એકતા અને આ....
જાફરાબાદના ભાકોદર સરપંચની ભાજપ દ્વારા ભાકોદરના પેજ પ્રમુખની સર્વાનુમતે નિયુક્તિ કરાઈ...
ન્યૂઝઅમરેલીજાફરાબાદના ભાકોદર સરપંચની ભાજપ દ્વારા ભાકોદર ના પેજ પ્રમુખની સર્વાનુમતે નિયુક્તિ કરાઈ...જાફરાબાદ તાલુકાની જનતામાં ભાવ ભર્યું સ્થાન પામનાર ભાકોદર ના સરપસ સાદુલભાઈ વાલાભાઈ બારીયા ને જિલ્લા ભા....
રાજુલા નાગરિક બેન્ક ની 49 મી સાધારણ સભા યોજાઈ....
રાજુલા નાગરિક બેન્ક ની 49 મી સાધારણ સભા યોજાઈ....દર વર્ષ ની માફક આ વર્ષે પણ રાજુલા નાગરિક બેન્ક ની 49 મી સાધારણ સભા રાજુલા લુહાર સુતાર બોર્ડિંગ માં યોજાઈ જે સાંજે 4 વાગ્યા થી 6 વાગ્યા સુધી યોજાઈ કાર્ય....
રાજુલા શહેર માં ટિફિન સેવા ને ખુલી મુકતા માયાભાઈ આહીર..
રાજુલા શહેર માં ટિફિન સેવા ને ખુલી મુકતા માયાભાઈ આહીર..રાજુલા ના ધારાસભ્ય ડેર દ્વારા આજ થી એક ટિફિન સેવા શરૂ કરવામાં આવેલ છે જેમાં આજે આ કાર્યક્રમ ને માયાભાઈ આહિરે ખુલો મુકેલ આ કાર્યકમ માં આજે લોકડાઉન....
બાબરા ના ચરખા ગામે ટ્રક ચાલકે ૪૦ થી વધારે ઘેટા ઉપર ટ્રક હકાવી મુક્યો. ૨૨ ઘેટા ના મોત.
બાબરા ના ચરખા ગામે ટ્રક ચાલકે ૪૦ થી વધારે ઘેટા ઉપર ટ્રક હકાવી મુક્યો. ૨૨ ઘેટા ના મોત.(૨૦ થી વધારે ઘેટા ને ગંભીર ઈજા, પોલિસ ઘટના સ્થળે દોડી ગય, ટ્રક ચાલક ની અટકાયત કરી)બાબરા તા.૭ ફેબ્રુઆરી રાજકોટ-ભા....
રાજુલામાં આંગણવાડી બહેનો દ્વારા સ્વેચ્છાએ કોવિડ રસીકરણ કરાવ્યું
રાજુલામાં આંગણવાડી બહેનો દ્વારા સ્વેચ્છાએ કોવિડ રસીકરણ કરાવ્યુંગુજરાત સહિત દેશભરમાં હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કસના રસીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ....
સેવાભાવી ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર ની ટીમ દ્વારા એક અનોખી પહેલ*
*સેવાભાવી ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર ની ટીમ દ્વારા એક અનોખી પહેલ*ટિફિન સેવાઅંબરીશભાઈ નો એક વિચાર હતો કે આપણા રાજુલા શહેર માં કોઈપણ માણસ ભૂખ્યું સૂવું ના જોઈએ,તો ભૂખ્યા માણસ ને જમાડવાની આ *સેવા ધારાસભ....