દ્વારકાધિશની મુલાકાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન....
હાલનાં તબક્કે મુસ્લિમ સમાજે ફકત ને ફક્ત પ્રોજીટીવ થિન્કિંગ સાથે શિક્ષણ અને સામાજીક ક્ષેત્રમાં આગળ વધવા ની જરૂર
હાલનાં તબક્કે મુસ્લિમ સમાજે ફકત ને ફક્ત પ્રોજીટીવ થિન્કિંગ સાથે શિક્ષણ અને સામાજીક ક્ષેત્રમાં આગળ વધવા ની જરૂર છે...શકીલ સંધી !!વર્તમાન પરિસ્થિતિ પર નજર નાખીએ તો હાલના તબક્કે આપણા પોતાના સમાજને પારખવુ....
ખંભાળિયા માં ફક્ત 12 વર્ષ ની ઉંમરે મોહમદઆમીર રઝા હાફીઝે કુરઆન બન્યા.
દેવભૂમીદ્વારકા જીલાના ના ખંભાલીયા માં આવેલ મદીના મસ્જિદ પાસે *દારૂલ ઉલુમ અનવારે મદીના* માં તાલીમ મેળવી રહેલ *મોહમદઆમીર રઝા* જેમની ઉમર ફક્ત *12* વર્ષ જેટલી હોય અને દારૂલ ઉલુમ માં તાલીમ લઈ ને હાફીઝે કુર....
જનરલ હોસ્પીટલ ખંભાળીયાની મુલાકાત લેતા આરોગ્ય કમિશ્નર
દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે રાજય કક્ષાએથી જયપ્રકાશ શિવહારે કમિશ્નર, આરોગ્ય, ત.સે. અને ત.શિ., ગાંધીનગર દ્વારા મુલાકાત લીધેલ તેમની સાથે સ્ટેટ લાઈઝન ઓફિસર ડો.દિનકર રાવલ તથા વિભ....
મતદારયાદી ચકાસણી કાર્યક્રમ (EVP) ૧૮-નવેમ્બર સુધી ચાલુ રહેશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ચકાસણી કાર્યક્રમ (EVP)તા.૧૫-૧૦-૨૦૧૯ સુધી ચાલુ રહેનાર હતો જેમાં હવે ચુંટણીપંચ દ્વારા તા.૧૮-૧૧-૨૦૧૯ સુધી ચાલુ રાખવા માટે જણાવવામાં આવેલ છે. મતદારો વેબ પોર્ટલ પર (www....
સાવરકુંડલાના નીડર અને યુવા પત્રકાર યોગેશ ઉનડકટનો આજે જન્મદિવસ.
માય ગુજરાત ન્યુઝ ચેનલના ઓનર યોગેશ ઉનડકટ એ નીડરતા પૂર્વક ચેનલના બેવર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ અને જન્મદિન પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ.સાવરકુંડલામાં પત્રકારત્વ ક્ષેત્રે ૧૨ વર્ષથી લોકસંપર્કમાં રહી....
રાણપર ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંધુક સાથે એક ઈસમને પકડી પાડતી દેવભૂમિદ્વારકા એસ.ઓ.જી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ, દેવભૂમિ દ્વારકા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી. ખટાણા સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર શ્રી એ....
દેવભૂમિદ્વારકા ના એસ.પી. ને પત્રકાર પર હુમલાને લઈ આવેદન
દેવભૂમિદ્વારકા ના એસ પી કચેરીએ આજે દેવભૂમિદ્વારકા જિલ્લાના ભાણવડના ન્યૂઝ પેપરના પત્રકાર પર થયેલા હુમલા ને લઈ પત્રકારોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતીભાણવડના પત....
શકીલ સંધી દ્વારા ૧૪૨. મી. મુસ્લિમ સમાજ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું..!!
રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ... શકીલ સંધી દ્વારા ૧૪૨. મી. મુસ્લિમ સમાજ ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું..!!આજ રોજ શકીલ સંધી નું રિપોર્ટર મુસ્તાકભાઈ સોઢા દ્વારા ટેલિફોનિક સંપર્ક....
સાયબર ક્રાઈમમાં માસ્ટરી ધરાવતા પીએસઆઈ એ.આર. ગોહિલનું ડીજીપી દ્વારા બહુમાન.
રાજકોટ-વડોદરા અને હવે દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધાર્યુ.દેવભૂમિ દ્વારકામાં પીએસઆઈ તરીકે દ્વારકાની સંવેદનશીલતા તથા સુરક્ષા ધ્યાને લઈ સાયબર ક્રાઈમ ક્ષેત્રે માસ્ટરી ધરાવતા જે પીએસઆઈ એ.આર. ગોહિલની ખાસ નિમણૂ....