કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ
કોવિડ-19 રસીકરણ માટે ગુજરાત સંપૂર્ણ સજ્જરસીના એક કરોડથી વધુ ડોઝ સંગ્રહ કરવાની ક્ષમતા17,128 વેક્સિનેટર્સ સહિત 2 લાખથી વધુ આરોગ્ય કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ રસીકરણ ઝુંબેશમાં જોડાશેમુખ્યમંત્ર....
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લ....
ગુજરાતમાં કોવિડ-19 સામેના વેકસીનેશનની તૈયારીઓની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે : મુખ્યમંત્રી
ગુજરાતમાં કોવિડ-19 સામેના વેકસીનેશનની તૈયારીઓની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ છે :મુખ્યમંત્રીકોલ્ડચેઇન-સર્વેક્ષણ-તાલીમ બધી વ્યવસ્થાઓ સરકારે કરી દીધી છેકેન્દ્ર સરકાર જાહેર કરે કે તુરત જ રસી આપવાની કામગીરી ગ....
કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યાં સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહીઃ: નાયબ મુખ્યમંત્રી
રાજયના નાગરિકોને કોરોનાની વેકસીન આપવા માટે શકય હશે ત્યા સુધી કોઈ ખર્ચ નાગરિકો પર આવવા દેવાશે નહીઃસંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલરસી આપવા માટે રાજયનું વહીવટી તંત્ર સુસજ્જ....
ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ
આજે ગાંધીનગર જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકિતભાઈ પટેલ,શહેર પ્રમુખ કર્મજીતસિંહ વાઘેલા,રાજદીપસિંહ ગોલ તથા મહામંત્રી ફેનીલ પટેલ ની હાજરીમા ગાંધીનગર ખાતે ખેડુત આંદોલન ના સપોર્ટમા મશાલ રેલીનુ આયોજન કરવામા આ....
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે : ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ▪મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તારીખ ૩, ૫, ૭ અને ૯ મી જાન્યુઆરી-૨૦....
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણય
ગુજરાતના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય-દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીરાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણપ્રિય અન....
અટલબિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસના દિવસમાં કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ૧૧૨૦.૭૨ કરોડની સહાય
અટલબિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ – ગુડ ગર્વનન્સ ડે ના એક જ દિવસમાં ગુજરાતમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ૧૧૨૦.૭૨ કરોડની સહાય-લાભ અર્પણરાજયમાં ૧૫૧ નવા ફરતા પશુ દવાખાના કાર્ય....
પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ – સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો
મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ – સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઈ-ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ક....
“આત્મનિર્ભર ગુજરાત” પેકેજ હેઠળ અંદાજ ૨.૫ લાખ લોકોને રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ અપાયું
“આત્મનિર્ભર ગુજરાત” પેકેજ હેઠળ અંદાજ ૨.૫ લાખ લોકોને રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ અપાયું : વધુ ધિરાણ આપનાર પ્રથમ ત્રણ સહકારી બેંકોના ચેરમેનઓનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સન્માનગાંધીનગર ખાતે “મુખ્યમંત્રી મહિ....