અમરેલી : લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરનાર બોગસ ડોકટરની ધરપકડ
અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વિદેશમાંથી તબીબી ડિગ્રી લઈને ભારતમાં સ્ક્રીનીંગ ટેસ્ટ(M.C.I.) પાસ કર્યા વગર મેડિકલ પ્રેક્ટિસ કરી શહેરમાં શ્નીનાથજી હોસ્પિટલ ક્રીટીકલ કેર નામની હોસ્પિટલ ચલાવી લોકોના આરોગ....
પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ-પેમાં સુધારો કરવા તથા અન્ય સુવિધા આપવા પરેશ ધાનાણી દ્વારા રજૂઆત.
રાજ્યના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓના પગારધોરણ ખૂબ જ ઓછા છે. જેથી તેઓના ગ્રેડ-પેમાં વધારો કરી પગાર ધોરણ સુધારવા માટે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્....
કોરોના સારવારનો "મા અમૃતમયોજના" માં સમાવેશ કરવા પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત.
કોરોના વાયરસ લેબોરેટરી ટેસ્ટીંગ ચાર્જ ઘટાડવા, કોરોના સારવારનો "મા અમૃતમયોજના" માં સમાવેશ કરવા પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત.રજૂઆત કરતાં જણાવેલ છે કે, કોરોના વાયરસની મહામારીનું સંક્રામણ સતત વધ....
નકલી હિન્દુત્વનો, ચિરાયો નકાબ... : પરેશ ધાનાણી
ભાજપા સરકારે હવે અષાઢી બીજની ઐતિહાસીક રથયાત્રા અંગે ભગવાન જગન્નાથજીને છેતરવાનું કામ શું કામ અને કોના ઇશારે કર્યુ એ સમગ્ર ગુજરાત હવે સવાલ પૂછે છે : પરેશ ધાનાણી રાજ્યસભાની ચુંટણીમાં એક મત મેળવવા મંત્રી ....
વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન 5.0 અમલમાં છે. સરકારે લોકડાઉન 5.0 દરમ્યાન અનલોક-1માં છૂટછાટ આપી છે, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યના તમામ જિલ્લાઓ....