ધાંધલપુર માં યોજાયો આયુષ્યમાન આધાર પ્રોજેકટ અંતર્ગત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ.
ધાંધલપુર માં યોજાયો આયુષ્યમાન આધાર પ્રોજેકટ અંતર્ગત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ.૨૪૦ દર્દીઓએ લીધો લાભ, દવા પણ આપવામાં આવી નિઃશુલ્ક(અહેવાલ : મોહસીનખાન પઠાણ)આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને વાય. ફોર. ....
રામ- રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકો ને દિવાળી નિમિતે નવા કપડાં ની ભેટ.
રામ- રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકો ને દિવાળી નિમિતે નવા કપડાં ની ભેટ.ચોટીલા ના યુવાઓનો દિવાળી અને નૂતન વર્ષ ની ઉજવણીનો અનોખો પ્રયાસ.(અહેવાલ : મોહસીનખાન પઠાણ)"દિવાળી આવે છે ઓલ....
ચોટીલા માં ખૂબ જ સાદાઈ પૂર્વક ઈદ-એ-મિલાદ ની ઉજવણી કરવામાં આવી.
ચોટીલા માં ખૂબ જ સાદાઈ પૂર્વક ઈદ-એ-મિલાદ ની ઉજવણી કરવામાં આવી.કોરોના ના ખાતમાં માટે ખાસ દુઆ કરવામાં આવી.(અહેવાલ : મોહસીનખાન પઠાણ)ઇસ્લામ ધર્મ ના મહાન સ્થાપક હજરત મહંમદ પયગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવ....
ચોટીલા માં દશેરા નિમિત્તે બાળકો ને જલેબી અને ચોળાફળી નું વિતરણ કરવામાં આવ્યું.
ચોટીલા માં દશેરા નિમિત્તે બાળકો ને જલેબી અને ચોળાફળી નું વિતરણ કરવામાં આવ્યું.નિમિત્ત માત્ર સેવા અભિયાન અંતર્ગત આયોજન(અહેવાલ : મોહસીનખાન પઠાણ)ચોટીલા માં રામ-રહીમ ફાઉન્ડેશન સંચાલિત નિમિત્ત માત્ર સેવા અ....
ચોટીલામાં ગાંધી જયંતિ નિમિત્તે માઈક્રોસોફ્ટ ટીમ પર વકતૃત્વ સ્પર્ધા અને ભજન સંધ્યા યોજાઈ.
સરકારી વિનયન કોલેજ ચોટીલામાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે માઈક્રોસોફ્ટ ટીમ પર વકતૃત્વ સ્પર્ધા અને ભજન સંધ્યા યોજાઈ.(અહેવાલ : મોહસીનખાન પઠાણ)"વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે,પર દુખે ઉપકા....
ચોટીલા પૂનમે મા ચામુંડા ના ડુંગરે આવેલ ભક્તો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.
(અહેવાલ : મોહસીનખાન પઠાણ)અધિકમાસ ની પુનમ નિમિતે ચામુંડા માતાજી ના દર્શને આવેલા દર્શનાર્થી ભક્તો ના પ્રવાહ થી કોરોના સંક્રમણ ના થાય એ માટે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા થર્મલ ગન દ્વારા ટેમ્પર....
ચોટીલામાં આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી.
(અહેવાલ : મોહસીનખાન પઠાણ)ચોટીલા ખાતે પાળીયાદ રોડ પર આમ આદમી પાર્ટી ની મીટીંગ નું આયોજન જિલ્લા પ્રમુખ પરસોતમભાઇ મકવાણા અને ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણા ની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું. ગુજરાત માં હાલ ચૂં....
ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલાના સયુંક્ત ઉપક્રમે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો.
(અહેવાલ : મોહસીનખાન પઠાણ)ચોટીલા ને હરીયાળું બનાવવા અને લોકો માં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા અને સામાજીક વનીકરણ રેન્જ ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે ચોટીલા શહેર તથા ગ્ર....
ચોટીલા તાલુકા બ્લોક હેલ્થ ઓફીસ મા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોકટરનું સન્માન
તાજેતર માં ચોટીલા તાલુકા બ્લોક હેલ્થ ઓફીસ મા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોકટર જયકિશન રાઠોડનું બેસ્ટ કોરોના વોરિયર ડોકટર તરીકે મામલતદાર ઓફીસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર અને સબ ડીવીઝનલ....
ચોટીલાના કોરોના પોઝીટીવ મહેતા પરિવારે કોરોના ને આપી માત : તમામ ના રિપોર્ટ નેગેટીવ.
(અહેવાલ : મોહસીનખાન પઠાણ)ચોટીલાના સ્થાનિક વેપારી રાજેન્દ્રભાઈ મહેતા નો કોરોના રિપોર્ટ તારીખ ૧૮/૦૭/૨૦૨૦ ના રોજ પોઝીટીવ આવ્યો હતો. બાદ માં તેમના ઘરે જ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તારીખ ૨૦....