બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યુવા મંડળ આખોલ આજુબાજુ ના યુવાન ધૈર્યરાજસિહ માટે યોગદાન
અહેવાલ. વિષ્ણુભા દરબાર વરનોડા. રાષ્ટ્રીયજય માતાજી યુવા મંડળ આખોલ આજુબાજુ ગામના યુવાન દરબાર સમાજ ના યુવા....
બનાસકાંઠા ડીસા મોંઘા ભાવથી બિયારણ અને ખાતર લાવી બટાટાનું વાવેતર કર્યું પણ ભાવ તળીયે જતાં ખેડૂતો માં નિરાશા
અહેવાલ.વિષ્ણુભા દરબાર વરનોડા બનાસકાંઠાજિલ્લા નુ ડીસા બટાટા નગરીનું આભ ગણવામાં આવે છે અને હવે તેની સાથે સમગ્....

પાંથાવાડામાં છેડતી કરતા રોમિયોની મહિલા એ જાહેરમાં જ ધોલાઈ કરી
રિપોર્ટર.વિષ્ણુભા દરબાર વરનોડા દાંતીવાડાતાલુકાના પાંથાવાડા માં છેડતી કરનાર રોમિયાને મહિલા એ સબક શીખવાડ્યો હ....
ડીસા થરાદ હાઇવે પર ગોઢા પાટિયા નજીક કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
ગોઢા પાટિયા નજીક કારમાં આગ લાગતા કાર બળીને ખાખઅહેવાલ : વિષ્ણુભા દરબાર વરનોડાછેલ્લા કેટલાક સમયથી ગાડીમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ફરી એક ગાડી માં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે ....

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા વિસ્તારમાં એલોપેથી પ્રેક્ટિસ કરતો ડોકટર ઝડપાયો
અહેવાલ.વિષ્ણુભા દરબાર વરનોડા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં બોગસ તબીબો નો રાફડો ફાટયો જોવા મળી રહ્યું છે ત્યારે બનાસકાં....
ધાનેરા થી લાખણી રોડ પર વાહન ચાલકો કરાવી રહ્યા છે મોત ની મુસાફરી...
અહેવાલ : કમલેશ નાંભાણીસમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો કાળો કેર વર્તાયો છે ત્યારે બનાસકાંઠા કલેકટર દ્વારા કોરોના મહામારી ને કાબુમાં લેવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દરેક લોકોએ સોશિયલ ....

લાખણી કોર્ટ ડીસા દક્ષિણ અને થરાદનાં પી.આઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો
અહેવાલ.વિષ્ણુભા દરબાર બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે તેનું છરી ની આણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી જે ઘટના માં એક મહ....
લાખણી તાલુકાના આગથળા ગામની દીકરી દેશ સરહદ પર ફરજ બજાવશે
અહેવાલ વિષ્ણુભા દરબાર. બીએસ એપમાં પસંદગી પામી આગથળા ગામ ની દીકરી દેશ સરહદ પર ફરજ બજાવશેભારત દેશમાં નારીને પુરુષ સમોવડી બનાવવા માટે નારીએ અબળા નહિ પણ સબળ બને તેના માટે દરેક ક્ષેત્રમ....
ડીસા માં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ગ્રાહકોને ઓછુ વજન આપતા હોવાની રજૂઆત કરાઈ
અહેવાલ.વિષ્ણુભા દરબાર ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા ભાવે અનાજ સસ્તા અનાજદારો ની દુકાન ગામડે ગામડે સસ્તા ભાવે અનાજ આપવામાં આવતું હોય છે ત્યારે કેટલાક સસ્તા અનાજ દુકાનદારો દ્વ....
ધાનેરા પોલીસે વિખુટી પડેલી બાળકી નું તેના પિતા સાથે મિલન કરાવ્યું
અહેવાલ.વિષ્ણુભા દરબાર થરાદ તાલુકાના મોરથલ ગામે રહેતા અજમલજી ધરમાજી તેમની સાડા ત્રણ વર્ષની દીકરી આરતી ને લઈ ધાનેરા આવ્યાં હતાં જોકે કોઈ કારણસર બાળકી તેનાં પિતા થીં વિખુટી પડી ગયેલ ....