ધાનેરા માર્કેટયાર્ડની સ્થાપના પછી પ્રથમવાર મહિલા ડિરેકટર ચૂંટાયા, બિનહરીફ વરણી કરાઈ
રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી) ધાનેરાધાનેરા માર્કેટયાર્ડમાં સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. જેમાં એક મહિલાએ પણ વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી હતી. આ મહિલા ઉમેદવારને બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. માર્કેટયાર....
ધાનેરા માર્કેટયાર્ડમાં 6 બેઠકો બિનહરીફ, ખેડૂત વિભાગની 10 બેઠકોની ચૂંટણી યોજાશે
રિપોર્ટર (કાળાભાઈ ) ચૌધરી ધાનેરા ધાનેરા માર્કેટયાર્ડમાં વેપારી વિભાગની 4 અને અન્ય વિભાગની 2 મળી 6 બેઠકો બીનહરીફ થવા પામી હતી. જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે માટે 18 ઉમેદવારો મેદાન રહ્યા છે. ....
દાંતીવાડા ના ભાખર ગામે દોહવાના મશીનમાં શોર્ટ-સર્કિટ, એકસાથે 11 ગાયોના કરંટથી મોત થયા
રિપોર્ટર કાળાભાઈ ચૌધરી( ધાનેરા)દાંતીવાડા પંથકમાં આજે દૂધ દોહવાના મશીનમાં કરંટ લાગતાં એકસાથે 11 ગાયોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આજે સવારે ગામમાં ખેડૂતની એકસાથે 11 ગાયોનું મોત થયુ હોવાની ઘટના સામે આ....
ધાનેરા તાલુકાના લેલાવા ગામ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું
રિપોર્ટર.કાળાભાઈ ચૌધરીધાનેરા તાલુકાના લેલાવા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બાઇકસવારનું મોત થયુ છે. આજે સવારે બાઇક લઇને પસાર થતાં વ્યક્તિને એક જીપડાલાંએ ટક્કર મારી હતી. ટક્કર એટલી બધી ભયંકર હતી કે, ....
ધાનેરા લાયબરી વિસ્તારની ૩૬ દુકાન ને સરકારે સીલ કરવામાં આવી
રિપોર્ટર.(કાળાભાઈ ચૌધરી) ધાનેરાધાનેરા તાલુકાનું જૂનું ગામ કોટડા વિસ્તારને કહેવાય છે અને લાયબ્રેરી વિસ્તાર પણ જૂની બજાર માનવામાં આવે છે. અંદાજીત ૪૦ વર્ષ જેટલા સમયથી આ વિસ્તારમાં વેપારીઓ પોતાનો વેપારી ....
ઘાનેરા માં ફૂડ વિભાગે ચાર મિઠાઈ ફરસાણ ની દુકાન ના સેમ્પલ લીધા તપાસ માટે
રિપોર્ટર.કાળાભાઈ ચૌધરી ધાનેરાધાનેરામાં દિવાળીના તહેવારને લઇ ધાનેરામાં ફૂડ વિભાગે સોમવારે મીઠાઇ તેમજ ફરસાણની 4 દુકાનમાંથી પેંડા, કાજુકતરી, હલવો તેમજ અન્ય મીઠાઇઓના સેમ્પલ લીધા હતા. તેમજ સામરવાડા ખાતે ફર....
એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવાળી ના તહેવાર દરમિયાન ગામડાના અશક્ત, વૃદ્ધોને રાશન કીટ સહાય નું આયોજન કરવા માં આવ્યું
રિપોર્ટર .કાળાભાઈ ચૌધરી ધાનેરા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા કોરોના લોકડાઉનના કારણે ગામડાના એવા પરિવારો કે જેમને બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે એવા પરિવારોને સર્વે કરીન....
ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે દૂધ મંડળીમાં સમયસર પગાર ન મળતા પશુપાલકોની હાલત કફોડી બની
રીપોર્ટર( કાળાભાઈ ચૌધરી) ધાનેરા ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ૨૪૦ જેટલા દૂધ ગ્રાહકો નિયમિત રીતે ડેરીમાં દૂધ ભરાવી ૧૫ દિવસે પગાર મેળવતા હોય છે. જોકે હાલ ફતેપુરા દૂધ મંડળી છેલ્લા ત્રણ માસથી દ....
ધાનેરામાં મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની
રીપોર્ટર કાળાભાઈ ચૌધરી ધાનેરાધાનેરા માં મોડી રાત્રીના સમયે ભંગાર ના ગોડાઉન માં આગ લાગવાની ઘટના સામે આવી આગ એટલી ભયંકર લાગી હતી કે સમગ્ર ગોડાઉન માં રહેલો માલ બળીને ખાખ થઇ જવા પામ્યું હતુંધાનેરામાં ભંગા....
ધાનેરા તાલુકાના વીડ ગામે એક કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે
રીપોર્ટર કાળાભાઈ ચૌધરી ધાનેરાધાનેરા તાલુકાના વીડ ગામે કિશોરીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ધાનેરા પોલીસે મૃતકની લાશ....