
જસદણ મા આજે કોરોના પોઝીટીવ ના ત્રણ કેસ આવતા લોકો મા ભય ની લાગણી ફેલાઈ ગઈ
જસદણ શહેરમાં કોરોના બોમ્બ ફુટ્યો.એક સાથે ત્રણ પોઝીટીવ.જસદણના છત્રીબજારમાં રહેતા સાહીલ હારૂનભાઈ ધાનાણી ઉ.વ.17બાવાના ચોકમાં રહેતા સરીફાબેન જમાલભાઈ રાઠોડ ઉ.વ.50કે.જી.કે.પાસે રહેતા હિતેષ જેઠાલાલ મકવાણા ઉ.....
વિશ્વ હિન્દુ પરિષદના લલીતભાઈ રાઠોડનો આજે જન્મદિવસ
વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ લલિતભાઈ રાઠોડનો આજે જન્મદિનરાજકોટ:રાજકોટના જનની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લાલિતભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેમણે સેવામય જીવનના 37 વર્ષ પૂર્ણ કરી 38 મ....
વિછીયા મા કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા દોડધામ
વિંછીયામાં વધુ 1 કોરોના પોઝીટીવ. વિંછીયાનાં અમિનાબેન ઇકબાલભાઇ ઉ.વર્ષ 60 ને કોરોના પોઝીટીવ આવતાતંત્રમા દોડધામ મચી ગઇ છે. અમિનાબેનની ગઇકાલે તબીયત નરમ હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્....
ભાડલા પી એસ આઈ તથા ધારાશાસ્ત્રી પ્રકાશ પ્રજાપતી બે પરીવાર નું મિલન
જસદણના યુવા ધારાશાસ્ત્રી પ્રકાશ પ્રજાપતી અને ભાડલા પી.એસ.આઇ.ના કાઉન્સલીંગથી બે પરિવારનું સમાધાન કરાવેલ.જસદણના આટકોટ ગામે કુંવરિયા પરિવાર અને જસદણ તાલુકાના ગઢડીયા ગામે સોલંકી પરિવાર વચ્ચે પતિ-પત્ની વચ્....
જસદણ આટકોટ માં કોરોના ના ત્રણ કેસ થતા આરોગ્ય વિભાગમાં દોડધામ
જસદણ તાલુકામાં ત્રણ નવા કેસજસદણના છત્રી બઝારમાં રહેતા યુવા ઉદ્યોગપતિ અસરફભાઈ હુસેનભાઈ ખીમાણી , લીલાપુર ના જીતેન્દ્રભાઈ વિનુભાઈ રામાણી તથા આટકોટના ભોપાભાઈ જેસાભાઇ રબારી એમ કુલ ત્રણ નો રિપોર્ટ આજે પોઝિટ....
જસદણ મા પણ એક કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ મા ફરી દોડધામ મચી ગઇ
જસદણમાં વધુ 1 કોરોના પોઝીટીવ. જસદણનાં ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા ગીરધરભાઇ મોહનભાઈ છાયાણી ઉ.વર્ષ 41 ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે. જસદણ તાલુકામાં આજે સવારે આટકોટમાં 1 અને દોલતપ....
આટકોટ મા આકાશ મા, સુય ફરતે વલયોસર્જાતા અદભૂત નજારો જોવા મળ્યો હતો
આટકોટમાં આજે સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કૌતુક ફેલાયું હતું જોવા માટે લોકો આકાશ તરફ નજર રાખી રહ્યા હતા અને ચર્ચાનો વિષય બની ગયો હતો સૂર્ય ફરતા વલય થતા લોકોમાં ભય ફેલાયો હતો લોકોમાં હવે ફરી કુદરતી ન....
જસદણ પંથકમાં કોરોના પોઝીટીવ બે કેસ આવતા આરોગ્ય વિભાગ મા દોડધામ મચી
જસદણ વિસ્તારમાં વધુ 2 કોરોના પોઝીટીવ આવ્યા.જસદણનાં આટકોટ ખાતે આવેલ ડી બી પટેલ છાત્રાલયમાં ઉભા કરવામાં આવેલ કોરોનટાઇન સેન્ટરમાં 3 દિવસ પહેલા રશિયાથી આવેલા દિવયેશ અશ્વિનભાઇ ઘેટીયા ઉ.વર્ષ 20 તેમજ દોલતપર ....
આટકોટ અષાઢી બીજ ની સા઼દાય રીતે ઊજવણી કરવામાં આવી
આટકોટ આજેજે અષાઢી બીજ નિમિત્તે લુહાર સુથાર ના કુળદેવી માતાજી લોયણ માતાજી ના મંદિરે સરકારના આદેશ મુજબ માત્ર દર્શન માટે જ ખુલ્યા હતા એમાં માત્ર યજ્ઞમાં છ સાત લોકોની હાજરીમાં જ યજ્ઞ યોજાયો હતો તેમ જ આજુબ....
આટકોટમાં મેહુલીયાનું બેટીંગ
આટકોટ મા સાજે વરસાદ નું જોરદાર ઝાપટાં પડી ગયું હતું આજે આખો ઉકળાટ થી લોકો કંટાળી ગયા હતા ત્યારે સાજે અચાનક કાળાં ડિબાંગ વાદળો સાથે ઘોઘમાર વરસાદ ની આશા વચ્ચે વરસ્યો માત્ર ઝાપટાં પડી ગયા હતા રસ્તે પાણી ....