બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકના નાગજીભાઈ બાબુભાઈ પંડ્યા ઉં (35 ) નામના ઉવકે આપઘાત કર્યો
રીપોર્ટરવિરમ વાઘેલાવાવ પંથકના નાગજીભાઈ બાબુભાઈપંડયા ઉંમર (૩૫) નામ ના યુવકે આપઘાત કર્યો મોત ના મારગે જતાંપહેલા યુવકે ડ્રાઈવરે નોકરી દરમ્યાનસાસરીયા તરફથી ભારે પરેશાની રહેતીહોવાનો ચોંકાવનારો આક્ષેપ કર....
સુઈગામ પોલીસ દ્વારા ખોટીરેતે વાહન ચાલકો પાસે થી દંડ વસુલાત કરેછે
રીપોર્ટર વિરમ વાઘેલાસુઈગામ પોલીસ દ્વારા વાહન ચાલકો નેવારમ વાર હેરાન ગતિ પડેછે વાહન ચાલકોપાસે લાઈસન્સ આરસીબુંક મોઢા પર માસ્ક પહેરલહોવા છતાં પણ દંડ ૨૦૦ વસુલાત કરે છેપોલીસ સામે લોકો પ્રસન્ન કરે તો પોલી....
થરાદ સાંચોર હાઈવે પર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત
રીપોર્ટરવિરમ વાઘેલાથરાદ સાંચોર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયોબોલેરો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થતાભાઈ બહેન નુ મોત થયું હતું ૨૦ વર્ષ બહેન અને૧૮ વર્ષ ભાઈનુ અકસ્માત મા મોત થતાં અરેરાટીવ્યાપી હતી અકસ્મા....
સુઈગામ તાલુકા ના ઉત્તર ગુજરાત વીંજ કંપની લીમીટેડ ઓફિસ માં સોશીયલ ડિસન્ટન ઉડયા ધજાગરા
રીપોર્ટર વિરમ વાઘેલાસુઈગામ તાલુકા ઉત્તર ગુજરાત વીંજ કંપની લીમીટેડ YX ઓફિસ માં સોશીયલ ડિસન્ટન જળવતાકાયદો જાણે આમ પબ્લીક નેજ.લાગુ પડતો હોય તેમ લાગે છેસરકાર ખાલી કાયદો કાચા કાગળ પરજછે તંત્ર લાલ આંખ ક....
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોરોના પોઝીટીવ
રીપોર્ટર વિરમ વાઘેલાકોંગ્રેસ ના ધારાસભ્ય ને કોરોના પોઝીટીવ કેસ આવ્યો બે દિવસ થી તાવ આવતા અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલમાંકરાવ્યો હતો રીપોટ
પાટણ જિલ્લાગ્રામ વિકાસ એજન્સીના નિયામકની અધિક નિવાસી કલેકટર તરીકે બદલી
રીપોર્ટરવિરમ વાઘેલાપાટણ જિલ્લાગ્રામ વિકાસ એજન્સીનાનિયામક મુકેશકુમારપરમાર નીઅધિક નિવાસી કલેકટર તરીકે બદલી પાટણ મા એમનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતોઆજરોજ સ્વર્ણિમ હોલ પાટણ ખાતે પાટણ જિલ્લા ગ્રામ વ....
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકા ના રૂપપુરા નજીક નર્મદા કેનાલ મા પ્રેમી યુગલ મોતની છલાંગ મારી હતી
રીપોર્ટર વિરમ વાઘેલામહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા ના રૂપપુરા નજીકકેનાલ મા પ્રેમીયુગલે મોત ની છલાંગ મારી હતીબનેની લાશના દ્રશ્યો જોતા ઉંમર મોટી હોવાનું સામે આવ્યું છે.મુળ વિરમગામ પંથકના હસમુખ સોલંક....
ભાભર તાલુકા ના તેતરવા અને રડકા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો
રીપોટર વિરમ વાઘેલાબનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ના તેતરવા અને રડકામાર્ગ પર બપોરે બાઈક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયોહતો જેમાં સુઈગામ તાલુકા ના કુંભારખા ગામ ના મુકેશભાઈરાયમલભાઈ ચૌધરી અને ભરડવા ગામ ના ....
શ્રી બહુચરાજી મંદિર કોરોનાની ગંભીરતા ને ધ્યાન મા રાખીને સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવેલ છે
રિપોર્ટર વિરમ વાઘેલાશ્રી બહુચરાજી મંદિર ૫/૭/૨૦૨૦ ને રવિવારેપૂનમ ગુરુપૂર્ણિમા ના દિવસે કોરોના ની ગંભીરતા નેધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે બધ રાખવામાં આવ્યું છે
બહુચરાજી તાલુકામાં જોરદાર પવન સાથે વરસાદ
રિપોર્ટર વિરમ વાઘેલાબહુચરાજી તાલુકામાં જોરદાર પવન સાથે વરસાદબહુચરાજી મા પ્રથમ વરસાદ મા વાવેતર કર્યુ હતુંતે નિષ્ફળ જાય તેમ હતુ પરંતુ આજ રોજ સવારેવરસાદ બહુચરાજી તાલુકામાં જોરદાર પવન સાથેથતાં લોકો મા૫....