પ્રખર ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી જન અધિકાર મંચમાં જોડાયા.
Normal 0 false false false EN-US X-NONE HI ....
"વિશ્વાસ ફિલ્મ્સ" - સોમનાથમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે રાજકોટની મશહૂર અભિનેત્રી ધારા પટેલને સ્થાન આપતા નિર્માતા ભગુભાઈ વાળા
Normal 0 false false false EN-US X-NONE HI ....
જેના કરે સત્યની શક્તિ છે તેવા રામભાઈ રાયકા મળવા જેવા વ્યક્તિ છે : ભગુભાઈ વાળા
સુત્રાપાડા – રામસિંહ મોરીનામ જેવા ગુણ ધરાવનાર રામભાઈ રાયકા ની જીવનશૈલી વિશે લખતા પહેલા એ કહેવત લખવાની ઈચ્છા થાય છે કે. આણંદ કહે પરમાણંદા.માણસે માણસે ફેર.એક લાખો દેતા ન મળે બીજા ત્રાંબિયાના તેર એ વાત મ....
સુત્રાપાડા શહેર ખાતે સરકારી આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન લેતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ
રામસિંહ મોરી, સુત્રાપાડાગત વર્ષ કોરોના ની મહામારી ને કારણે કરોડો લોકોએ અનેક જાતની હેરાનગતિ ભોગવી છે. ત્યારે કોરોના ની મહામારીને રોકવા અને તેના માટે વેક્સિન બનાવવી એ ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મો....
સુત્રાપાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શ્રીમતિ મણીબેન ગટુરભાઈ કાછેલા તેમજ ઉપપ્રમુખ તરીકે જેસિંગભાઈ નાથાભાઇ કામળીયા બિન હરીફ ચૂંટાયા.
રામસિંહ મોરી, સુત્રાપાડાઆજરોજ તારીખ:20/03/2021 ને રવિવાર સાંજના ૫:૦૦ કલાકે સુત્રાપાડા નગરપાલિકા નાં પ્રમુખ ઉપપ્રમુખ ની ડેપ્યુટી કલેક્ટર સાહેબ ના પ્રમુખ સ્થાને નગરપાલિકામાં યોજવામાં આવી જેમાં ભારતીય જન....
સુત્રાપાડા કોળી સમાજના આગેવાનો એ આપ્યું આવેદન પત્ર
રામસિંહ મોરી સુત્રાપાડા સુત્રાપાડા કોળી સમાજના આગેવાનો એ આપ્યું મામલતદાર સુત્રાપાડા ને આવેદન પત્ર સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાનું ગ્રૂહમાં ટી શર્ટ પહેરીને જતાં અપમાન કરાતા આપ્યું આવેદન પત્રકોળી સ....
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબના જન્મદિવસ નિમિતે
સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિના કાર્યક્રમો કરતાં દિલીપભાઇ બારડ અને તેઓની યુવા ટીમરામસિંહ મોરી સુત્રાપાડાસંગઠન દ્વારા વિવિધ સેવાકીય પ્રવતીના કાર્યક્રમો કરતાં દિલીપભાઇ બારડ અને....
રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ દ્વારા વેરાવળ રોટરી કલબ ને આંતરાષ્ટ્રીય એવોડૅ મળેલા.
રામસિંહ મોરી સુત્રાપાડાવેરાવળ રોટરી કલબ ની સ્થાપના ૨૭/૧/૧૯૬૧ ના રોજ થયેલી.રોટરી કલબ સામાજિક જવાબદારી સમજીને સમયે સમયે જરૂરી કાર્યક્રમો વેરાવળ શહેર માટે કરે છે. ગયા વર્ષે ૨૦૧૯-૨૦ માં પણ કોવીડ-૧૯ ની પરિ....
સુત્રાપાડા નગરપાલિકા માં ભાજપા નો ઝળહળતો વિજય
Normal 0 false false false EN-US X-NONE GU ....
નિરંકારી સંત સમાગમ મહારાષ્ટ્ર નો ૨૬,૨૭, તથા ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
સુત્રાપાડા – રામસિંહ મોરીનિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી. મહારાજ ની પાવન છત્રછાયા માં મહારાષ્ટ્રનો ૫૪ મો વાર્ષિક નિરંકારી સંત સમાગમતારીખ ૨૬,૨૭,તથા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ વર્ચ્ચુયલ રૂપમાં આયોજિત કરવ....